- કશુંક કરવાથી દર વખતે ખુશી નથી આવવાની પણ એવું નક્કી છે કે એ ત્યારે જ આવશે જયારે કશુંક કરીશું.
- સફળતા મળે ત્યાં સુધી હું રાહ જોઈ શકુંતેમ નહોતો એટલે તેના વિના જ આગળ વધ્યો.
- આપણે આપના દોષ વિશે ખબર ન હોય એ સૌથી મૂતો દોષ.
- કારીગર એક નિયમ જાણે છે કે બે વાર માપીને એક વાર કરવત મુકવી.વાણીનો સોનેરી નિયમ પણ આજ છે .બે વાર વિચારીને એકવાર બોલવું .
bahuj sundar aage badho ave amre subh kamna,...
જવાબ આપોકાઢી નાખો