મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

વિચારો ના વમળમાં

  • કશુંક કરવાથી દર વખતે ખુશી નથી આવવાની પણ એવું નક્કી છે કે એ ત્યારે જ આવશે જયારે કશુંક કરીશું. 
  • સફળતા મળે ત્યાં સુધી હું રાહ જોઈ શકુંતેમ નહોતો એટલે તેના વિના જ આગળ વધ્યો.
  • આપણે આપના દોષ વિશે ખબર ન હોય એ સૌથી મૂતો દોષ.
  • કારીગર એક નિયમ જાણે છે કે બે વાર માપીને એક વાર કરવત મુકવી.વાણીનો સોનેરી નિયમ પણ આજ છે .બે વાર વિચારીને એકવાર  બોલવું .
   

1 ટિપ્પણી: