લેબલ સુવિચાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સુવિચાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 24 જુલાઈ, 2012

સુવિચાર

મધ ગમે તેટલો મીઠું હોય ,..

મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહિ થાય... કારણ .... ડંખ મારવાની ટેવ............

''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...પણ
''બીજાને સંભળાવી દેવાની.... ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહિ થાય...

સોમવાર, 23 જુલાઈ, 2012

ભગવાન

જયારે ઈશ્વર તમને મુશ્કેલી ની ધાર
પર થી ધક્કો મારે તો...
તેના પર એટલો વિશ્વાસ રાખજો કે..,
કાં 'તો એ તમને ઝીલી લેશે.....
કાં ' તો એ તમને ઉડતા શીખવી દેશે...

સમય

બળવાન હોઈ છે સમય,
જેને ના પકડી શકાય ના જકડી શકાય,
પાણી ની જેમ વેહ્તો રહે એને કદીના રોકી શકાય,
તેની આગળ અને તેની પાછળ રહીને કદીના જીવી શકાય,
પણ તેની સાથે ચાલીને જ જીવનને સફળ બનાવી શકાય.

જિન્દગી

જો જીન્દગી મા સફળ થવું હોય તો આ વાત મગજ મા રાખો...

"THERE IS NO SHORTCUT TO THE SUCCESS ......
JUST ONE WAY...IS HARDWORK..."

" સફળતા ને કોઈ ટૂંકો રસ્તો નથી હોતો....માત્ર એક જ હોય છે...એ છે .........'સખત પરિશ્રમ' ......"
તો લાગી જાઓ તમારી સફળતા પાછળ..... BEST OF LUCK

સમય



સપનુ નહી પણ રાત બદલાય છે,
મંજીલ નહી પણ રાહ બદલાય છે,
આશા જીવંત રાખજો મિત્રો,
નસીબ બદલાય કે ના બદલાય ,
પણ સમય જરૂર બદલાય છે........

સુવિચાર



બિલગેટ્સ એ કીધેલું એક શ્રેષ્ઠ વાક્ય.....
" જો તમે ગરીબ જન્મ્યા છો તો એ તમારી ભૂલ નથી.....
પણ જો તમે ગરીબ જ મૃત્યુ પામો એ તમારી ભૂલ છે"

જીવન

.ખુદ ની ખુદ્દારી થી જીવનારા ના ખુદ્દાર કહે છે
,મોતને મૂઠીમાં લઈ દરિયો ખેડનાર ને મરજીવો કહે છે.

 જીદગી ના હરેક ખૂણે કોઈ તમને માત કરવા ટાંપી ને બેઠુ છે
 પણ 'નાદાન 'એવા રોડા ને બાજુ પર કરી વૈતરણી તરી જનાર ને જાંબાઝ કહે છે

સ્વભાવ

સારું હદય અને સારો સ્વભાવ બંને જરૂરી છે .
સારા હદયથી કેટલા સંબંધો બને છે 
                અને 
સારા સ્વભાવ થી  એ જીવનભર ટકે છે .

જિન્દગી

સારી જિન્દગી જીવવાના બે રસ્તા 
1. માફ કરો એને જેને તમે ભુલી નથી શક્તા ..... 
2. ભુલી જાઓ એને જેને તમે માફ નથી કરી શક્તા.....

સફળતા

સફળતા માટે  ત્રણ કારખાનાંઓ  રાખો 
1.મગજમાં બરફ નું 
2.જીભ પર સાકર નું 
3.અને હદયમાં પ્રેમ નું 

સત્સંગ

જેમ લોઢું લોઢાને કાપે છે ............
ઝેર ઝેરને મારે છે ........................
કાંટો કાંટાને કાઢે છે તેમ 
સત્સંગ એ સંગના રોગને દુર કરે છે ....

પ્યાર

કળી કો જિતના હૈ તો મધુર મુસ્કાન સે જિતો, 
હિરન મન જિતના હૈ તો મધુર જંકાર સે જિતો; 
કિસિ કો જિતના કયા હૈ ખદગ સે તોપ સે બોમ સે, 
કિસિ કો જિતના હૈ તો હદયકે પ્યાર સે જિતો.

સુવિચાર

 .  કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે
નસીબને દોષ દેનારા જ જ્યાં ત્યાં આફળે છે
નથી આ ફૂલોની શય્યાકતારો કંટકોની છે
છતાં પુરુષાર્થ પ્રેમીને હમેશાં ફળ મળે છે  

સુવિચાર

"કાળા પથ્થરોને પણ વાચા છે,નહિ માનો, 
દિલ અમારા સાચા છે પણ નહિ માનો, 
નથી સમાજતા અમારી વાત કારણ કે 
કાન તમારા કાચા છે પણ નહિ માનો.

મંગળવાર, 27 ડિસેમ્બર, 2011

વિચારો ના વમળમાં

  • કશુંક કરવાથી દર વખતે ખુશી નથી આવવાની પણ એવું નક્કી છે કે એ ત્યારે જ આવશે જયારે કશુંક કરીશું. 
  • સફળતા મળે ત્યાં સુધી હું રાહ જોઈ શકુંતેમ નહોતો એટલે તેના વિના જ આગળ વધ્યો.
  • આપણે આપના દોષ વિશે ખબર ન હોય એ સૌથી મૂતો દોષ.
  • કારીગર એક નિયમ જાણે છે કે બે વાર માપીને એક વાર કરવત મુકવી.વાણીનો સોનેરી નિયમ પણ આજ છે .બે વાર વિચારીને એકવાર  બોલવું .