મંગળવાર, 24 જુલાઈ, 2012

સુવિચાર

મધ ગમે તેટલો મીઠું હોય ,..

મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહિ થાય... કારણ .... ડંખ મારવાની ટેવ............

''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...પણ
''બીજાને સંભળાવી દેવાની.... ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહિ થાય...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો