.ખુદ ની ખુદ્દારી થી જીવનારા ના ખુદ્દાર કહે છે
,મોતને મૂઠીમાં લઈ દરિયો ખેડનાર ને મરજીવો કહે છે.
જીદગી ના હરેક ખૂણે કોઈ તમને માત કરવા ટાંપી ને બેઠુ છે
પણ 'નાદાન 'એવા રોડા ને બાજુ પર કરી વૈતરણી તરી જનાર ને જાંબાઝ કહે છે
,મોતને મૂઠીમાં લઈ દરિયો ખેડનાર ને મરજીવો કહે છે.
જીદગી ના હરેક ખૂણે કોઈ તમને માત કરવા ટાંપી ને બેઠુ છે
પણ 'નાદાન 'એવા રોડા ને બાજુ પર કરી વૈતરણી તરી જનાર ને જાંબાઝ કહે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો