સોમવાર, 23 જુલાઈ, 2012

સુવિચાર

 .  કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે
નસીબને દોષ દેનારા જ જ્યાં ત્યાં આફળે છે
નથી આ ફૂલોની શય્યાકતારો કંટકોની છે
છતાં પુરુષાર્થ પ્રેમીને હમેશાં ફળ મળે છે  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો